Tag: gujarat

એસીડીટી અને હોમીઓપથી

  એસીડીટી એસીડીટી નો અકસીર ઈલાજ હોમીઓપથી માં છે. જે સંપૂર્આણપણે પેશન્ટ ને તમામ હાનીકારક દવાઓ થી બચાવી શકે છે. એસીડીટી આજના સમય માં ખુબ જોવા મળતી સમસ્યા ઓ માં ની એક સમસ્યા છે જે વ્યક્તિને ખુબ પરેશાન કરે છે અને આજ ના મોર્ડન સમયે લોકો ધીરજ ગુમાવી બેસી ને એનટાસીડસ મેડીસીન નું વધુ પડતું […]
Read more